- આ સંસાર નડતો નથી, અજ્ઞાન નડે છે, પોતાના સ્વરુપનું અજ્ઞાન નડે છે.
- સાચું સુખ એનું નામ કહેવાય કે જે આવ્યા પછી દુઃખ ના આવે.
- અહંકાર છે ત્યાં સુધી જીવાત્મા. અહંકાર ગયો તો થઈ ગયો પરમાત્મા.
- 'ભોગવે એની ભૂલ' એટલે કોઈ વારેઘડીએ દુઃખ દેતું હોય તો તરત જ સમજી જાય કે મારી ભૂલ હશે ત્યારે જ એ દે છે ને !
- ખરેખર કશી મુશ્કેલી આવે તેમ નથી.મન ડગ્યું તો મુશ્કેલી વળગે !
------- દાદા ભગવાન
No comments:
Post a Comment