Monday 6 May 2019

દાદા ભગવાન પરિવાર





      1.                 પરમ પૂજય દાદા ભગવાન    

      1.  ભગવાન કોના પર રાજી રહે ? જે બધાનાં દુઃખો લઈ          લે ને સામાને સુખ આપે તેના પર.
      2.  કોઈને દુઃખ ના હો, એજ ભગવાનની ભાષા છે. ન્યાય-            અન્યાય એ તો લોકભાષા છે.
      3.  કોઈ જીવ કોઈ જીવમાં કિંચિતમાત્ર ડખોડખલ કરી શકે          જ નહીં, એવું આ સ્વતંત્ર જગત છે.  
      4.  ' બધાનું કલ્યાણ થાઓ ' એ ભાવના, પહેલાં પોતાનું જ            કલ્યાણ કરે.     ------દાદા ભગવાન
                            

      No comments:

      Post a Comment