- પરમ પૂજય દાદા ભગવાન
2. કોઈને દુઃખ ના હો, એજ ભગવાનની ભાષા છે. ન્યાય- અન્યાય એ તો લોકભાષા છે.
3. કોઈ જીવ કોઈ જીવમાં કિંચિતમાત્ર ડખોડખલ કરી શકે જ નહીં, એવું આ સ્વતંત્ર જગત છે.
4. ' બધાનું કલ્યાણ થાઓ ' એ ભાવના, પહેલાં પોતાનું જ કલ્યાણ કરે. ------દાદા ભગવાન
No comments:
Post a Comment