Sunday 5 May 2019

આત્મા જ્ઞાનવાળો નહીં, પોતે જ જ્ઞાન

       
               આત્મા જ્ઞાનવાળો નહીં, પોતે જ જ્ઞાન

જ્ઞાનસ્વરુપ જ છે, બીજું કશું નથી.એબ્સોલ્યુટ (સંપૂણૅ) જ્ઞાન છે.
મૂળ આત્મા શુદ્ધ જ છે. શુદ્ધ જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ નથી. પણ શુદ્ધ જ્ઞાન કોને કહેવું ? કયા થમેાૅમિટર ઉપર શુદ્ધ જ્ઞાન કહેવાય ? ત્ચારે કહે રાગ-દ્ધેષ ને ભય ના થાય તે જ્ઞાન શુદ્ધ જ્ઞાન. અને શુદ્ધ જ્ઞાન, પરમ જયોતિસ્વરુપ તેજ પરમાત્મા. પરમાત્મા કંઈ સ્થૂળ વસ્તુ નથી, જ્ઞાનસ્વરુપ છે, એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છે. એબ્સોલ્યુટ એટલા જ  માટે કે એમાં બીજી કોઈ વસ્તુ ભળેલી નથી અને ભળે તેમ છેય નહીં.
                                                    .____દાદા ભગવાન       

No comments:

Post a Comment